Free Mock Test Series | History Test
HISTORY
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, પ્રાચીન ભારતના ગણ રાજ્યો-2
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsબુદ્ધના જીવનની કઈ ઘટના ‘મહાભિનિષ્ક્રમણ’ તરીકે ઓળખાય છે?
CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsભારતના સાંસ્કૃતિક ઈતિહાસના સંદર્ભમાં, નીચેનમાંથી કયું ‘પરમિતા’ શબ્દનું સાચું વર્ણન છે?
CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 pointsમગધ સાથે સંકળાયેલા વંશ અને તેના સ્થાપકોની નીચે આપેલ જોડ ધ્યાને લો:
A. હર્યકવંશ – બિંબિસાર
B. નાગવંશ – કાલાશોક
C. નંદવંશ – મહાપદ્મનંદ
ઉપરોક્ત પૈકી કેટલી જોડ યોગ્ય છે?CorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
A. ઑરિસ્સાના ઉદયગિરિ અને ખંડગિરિ પર્વતમાં રાણીગુફા અને ગણેશગુફા નામની ગુફાઓ આવેલી છે.
B. પશ્ચિમ ભારતમાં અંજતામાં આવેલી જૈન ગુફાઓમાં ઇન્દ્રસભા નામની બે માળની ગુફા પ્રસિદ્ધ છે.
C. આબુ પર્વત પરના દેલવાડાના દહેરાનાં મંદિરોનાં શિખરો સાથે મળતા આવે છે.
ઉપરોક્ત પૈકી વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
A. પાટલીપુત્ર ખાતે મળેલી ત્રીજી બૌધ પરિષદમાં બૌધ ધર્મ હીનયાન તથા મહાયાન પંથકમાં વિભાજીત થયો હતો.
B. મહાયાન પંથના અનુયાયીઓ બૌદ્ધ ‘ત્રિપિટક’ સિવાયના ધર્મગ્રંથને મહત્વ આપતા નથી, જ્યારે હીનયાન બુદ્ધ અને તે પછીના સાહિત્યને પણ મહત્વ આપે છે.
C. સમ્રાટ અશોકના જીવનકાળ પછી મહાયાન પંથ વધુ પ્રચલિત બન્યો હતો.
ઉપર આપેલા તમામ નિવેદનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsમહાજનપદના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
A. ગણરાજ્ય સમયમાં ખેડૂતો ખેતીના પાકનો ચોથો ભાગ રાજકોષમાં આપતા હતા.
B. ગણરાજ્ય સમયમાં કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતા હતા.
C. ગણરાજ્ય સમયમાં પશુપાલકો કર સ્વરૂપે પશુ આપતા હતા.
D. ગણરાજ્ય સમયમાં વેપારીઓ સામાનના ખરીદ-વેચાણ પર કર આપતા હતા.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 7 of 10
7. Question
1 pointsજૈન શ્વેતામ્બર સંપ્રદાય વિશે નીચેના વિધાનો તપાસો:
A. શ્વેતામ્બર સાધુઓ સફેદ વસ્ત્રો પહેરે છે.
B. શ્વેતામ્બર સાધુઓ દિગંબર માફક 5 વ્રતનું પાલન કરે છે.
C. સ્થુલભદ્ર શ્વેતામ્બર સંપ્રદાયના પ્રચારક હતા.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsનીચેના મગધ રાજવંશોને કાળક્રમાનુસાર ગોઠવો.
A. નંદવંશ
B. શૃંગવંશ
C. મૌર્ય વંશ
D. હર્યંક વંશCorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsજીવક કોના દરબારનો રાજવૈદ્ય હતો?
CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsનંદવંશ સબંધી નીચેના વિધાન તપાસ કરી સાચું વિધાન પસંદ કરો:
A. નંદવંશની સ્થાપના મહાપદ્માનંદએ કરી હતી.
B. નંદવંશમાં 10 રજાઓ હતા.
C. નંદવંશના રાજાઓએ નિમ્ન જાતિઓને ગરિમા પ્રદાન કરી હતી.
D. નંદવંશના રાજા જૈન ધર્મના સંરક્ષક હતા.CorrectIncorrect