Free Mock Test Series | Mock Test
MOCK TEST
PSI/CONSTABLE
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
- Question 1 of 100
1. Question
1 pointsનીચેના વિધાન તપાસો.
1. આ ખનીજક્ષાર દૂધ, લીલા શાકભાજી, છાશ અને દહીંમાંથી પ્રાપ્ત થાય છે.
2. આ ખનીજ ક્ષાર હાડકાના બંધારણ માટે જરૂરી છે.
ઉપરોક્ત વિધાનો મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.CorrectIncorrect - Question 2 of 100
2. Question
1 pointsપોષક તત્વની ઉણપ અને તેનાથી થતાં ત્રુટિજન્ય રોગ વિશે યોગ્ય જોડકાં જોડો.
A B
1. પ્રોટીન a. ગોઈટર
2. આયોડિન b. રતાંધળાપણું
3. આયર્ન c. એનીમિયા
4. વિટામિન d. મેરેસ્મસ
યોગ્ય વિકલ્પ પસંદ કરો.CorrectIncorrect - Question 3 of 100
3. Question
1 pointsનીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
1. વિટામિન B12 અને B6 ઊણપથી એનિમિયા નામની બિમારી થાય છે.
2. રક્તકણો ઘટવાથી પાંડુરોગ થાય છે.
3. 1 ગ્રામ ચરબીમાંથી 9.3 કિલો કેલેરી ઊર્જા મળે છે.
4. વિટામિન – E પ્રજનન ક્ષમતા માટે જરૂરી છે તથા વિટામિન-K રક્તગંઠાવમાં મદદરૂપ થાય છે.
ઉપરોક્ત વિધાનો મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.CorrectIncorrect - Question 4 of 100
4. Question
1 pointsનીચેનામાંથી કયા/કયું વિધાન સાચા/સાચું છે?
CorrectIncorrect - Question 5 of 100
5. Question
1 pointsએલીજા ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરાય છે?
CorrectIncorrect - Question 6 of 100
6. Question
1 pointsનીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. કમળો એ યકૃતનો રોગ છે તથા હિપેટાઈટિસ વાયરસથી દૂષિત થયેલા ખોરાક અને પાણી દ્રારા ફેલાવો થાય છે.
2. ડેંગ્યુ એ સખત વેદના કરતો તાવનો રોગ છે. જેનો ફેલાવો ડેંગ્યુ વાયરસવાળા એડિસ મચ્છર કરડવાથી થાય છે.
3. ટાઈફોડ એ ચેપી રોગ છે તથા તે સાલમોનેલા મેઝોલોકિ બેક્ટેરિયાથી થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.CorrectIncorrect - Question 7 of 100
7. Question
1 pointsગ્લુકોમા રોગ શરીરના કયા અંગને અસર કરે છે?
CorrectIncorrect - Question 8 of 100
8. Question
1 pointsવિવિધ રોગ અને તેની સાથે સંકળાયેલ અંગ વિશે યોગ્ય જોડકાં જોડો.
A B
1. થેલેસમિયા a. લોહી
2. હરપીસ b. લોહીના રક્તકણો
3. લ્યુકેમિયા c. ફેફસા
4. ટી. બી d. ચામડીCorrectIncorrect - Question 9 of 100
9. Question
1 pointsનીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. માયોપિયા એ લઘુદ્રષ્ટિની ખામી છે. જેમાં મનુષ્ય દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતો નથી.
2. ડાઈપરમેટ્રીપીઆ એ ગુરુદ્રષ્ટિની ખામી છે. જેમાં મનુષ્ય નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતો નથી.
3. લઘુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે.
4. ગુરુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે.CorrectIncorrect - Question 10 of 100
10. Question
1 pointsધનુરનો રોગ શરીરના કયા ભાગને અસર કરે છે?
CorrectIncorrect - Question 11 of 100
11. Question
1 pointsવિટામિન અને તેની ઉણપથી થતા રોગ વિશે યોગ્ય જોડકાં જોડો.
A B
1. વિટામિન – A બેરીબેરી
2. વિટામિન – B સ્કર્વી
3. વિટામિન – C આંખ અને ત્વચા રોગ
4. વિટામિન – E પાંડુરોગCorrectIncorrect - Question 12 of 100
12. Question
1 pointsનીચેના જોડકા જોડો.
1. 21 માર્ચ (a)વસંતનો એ દિવસ જ્યારે રાત્રી-દિવસનો સમય સમાન હોય
2. 21 જૂન (b)પાનખરનો એ દિવસ જ્યારે રાત્રી-દિવસ બંનેનો સમય સમાન હોય
3. 22 ડિસેમ્બર (c)ઉત્તર ગોળાર્ધનો લાંબો દિવસ, ટૂંકી રાત
4. 23 સપ્ટેમ્બર (d)દક્ષિણ ગોળાર્ધનો લાંબો દિવસ, ટૂંકી રાતCorrectIncorrect - Question 13 of 100
13. Question
1 pointsપ્રત્યેક ઋતુમાં થતા દિવસ અને રાતના સમયગાળામાં થતા ફેરફારનું કારણ____ છે.
CorrectIncorrect - Question 14 of 100
14. Question
1 pointsપૃથ્વી સૂર્યની આસપાસના પરિભ્રમણની અસરો બાબતે નીચેના પૈકીનું કયું/ ક્યાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
1. હવામાન સ્થિતિમાં ઋતુકીય પરિવર્તનો
2. દિવસ અને રાતની લંબાઈમાં પરિવર્તનો.
3. દિવસ અને રાતનું નિર્માણ
4. સમુદ્રમાં પાણીની ગતિનું નિર્માણCorrectIncorrect - Question 15 of 100
15. Question
1 pointsનીચે આપેલ પૈકી ક્યાં હવામાન અને આબોહવાને અસર કરતાં પરિબળો છે?
1.વાતાવરણીય દબાણ 2.આર્દ્રતા 3. ઊંચાઈ 4.તાપમાન 5.સમુદ્રથી અંતરCorrectIncorrect - Question 16 of 100
16. Question
1 pointsપૃથ્વીના વિવિધ ભાગો પર પ્રાપ્ત સૌર ઊર્જાની માત્રા અક્ષાંશ અનુસાર બદલાય છે કારણકે..
CorrectIncorrect - Question 17 of 100
17. Question
1 pointsવાતાવરણમાં તેમની વિપુલતાના ઘટતા ક્રમમાં નીચે આપેલા વાયુઓ ગોઠવો.
1. આર્ગોન 2.ઓક્સિજન 3.કાર્બન ડાયોક્સાઈડ 4.હાઈડ્રોજનCorrectIncorrect - Question 18 of 100
18. Question
1 pointsનીચે આપેલાં વિધાનો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો અસત્ય છે?
1. વિષુવવૃત ઉપર વાતાવરણમાં ભારે વાયુઓનું પ્રમાણ વધારે જોવા મળે છે.
2. વિષુવવૃતથી ધ્રુવો તરફ જતાં વાતાવરણમાં ભારે વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે.
3. બપોરે હવાનું તાપમાન ઊંચું હોવાથી વાતાવરણના નીચલા સ્તરોમાં હલકા વાયુઓનું પ્રમાણ ઓછું હોય છે.CorrectIncorrect - Question 19 of 100
19. Question
1 pointsપૃથ્વીની “ઉપભૂ” (Perihelion) સ્થિતિએ ____ ના સંદર્ભે છે.
CorrectIncorrect - Question 20 of 100
20. Question
1 pointsજો ગ્રીનીચ (મુખ્ય રેખાંશ-પ્રાઈમ મેરિડિયન) ખાતે બપોરના 12.00 વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6.00 કલાકે પીતા હોય તો તે જગ્યાનો રેખાંશ.
CorrectIncorrect - Question 21 of 100
21. Question
1 pointsપૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે સૂર્યઘાત કયા સ્થળે થાય છે?
CorrectIncorrect - Question 22 of 100
22. Question
1 pointsઅક્ષાંશ અને રેખાંશ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. અક્ષાંશ એ વિષવવૃતની ઉત્તર અથવા દક્ષિણમાં પૃથ્વીની સપાટી પરના બિંદુના કોણિય અંતર તરીકે માપવામાં આવે છે.
2. સ્થળના અક્ષાંશ અને રેખાંશ બંને પૃથ્વીના કેન્દ્રમાંથી માપવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું વિધાન સાચુ છે?CorrectIncorrect - Question 23 of 100
23. Question
1 pointsકયા કારણોસર પૃથ્વીની સપાટીની નજીક હવા ભારે હોય છે?
CorrectIncorrect - Question 24 of 100
24. Question
1 pointsતાપમંડળના સંબંધમાં નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. અહી ઉંચાઈ વધવાની સાથે તાપમાનમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે.
2. આયનાવરણમા રેડિયો તરંગો જોવા મળે છે.CorrectIncorrect - Question 25 of 100
25. Question
1 pointsવાયુમંડળના સ્તર બાબતે નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. પારજાંબલી કિરણો સમતાપવરણમા શોષય જાય છે.
2. ક્ષોભવરણ જૈવિક ગતિવિધિઓ માટે સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે.CorrectIncorrect - Question 26 of 100
26. Question
1 pointsતાપમાન વ્યુતક્રમણની ઘટનાના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. પર્વતીય ક્ષેત્રોમાં વાયુ અપવહનના કારણે વ્યુતક્રમ ની ઊત્પત્તિ થાય છે.
2. શિયાળામાં વાદળો વિનાની લાંબી રાત્રી અને શાંત વાયુ વ્યુતક્રમ માટે આદર્શ સ્થિતિ પ્રદાન કરે છે.CorrectIncorrect - Question 27 of 100
27. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. જ્યારે સુર્ય,ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે ત્યારે ઉત્પન્ન થતી ભરતીને નાની લઘત્તમ ભરતી કહે છે.
2. નાની ભરતીની સરખામણીમાં મોટી ભરતીની ઉંચાઈ વધારે હોય છે.CorrectIncorrect - Question 28 of 100
28. Question
1 points1773 નાં નિયામક ધારા (REGULATING ACT OF 1773) વિષે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
1. આ ધારા દ્રારા સૌ પ્રથમ વાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં વહીવટ અને રાજકીય કાર્યોને સ્વીકુતી મળી.
2. આ ધારા અંતર્ગત બોમ્બે અને મદ્રાસનાં ગવર્નર જનરલને બંગાળનાં ગવર્નર જનરલનાં તાબા હેઠળ મુકવામાં આવ્યા.
3. આ ધારાએ ભારતમાં કેન્દ્રિય વહીવટનો પાયો નાખ્યો.CorrectIncorrect - Question 29 of 100
29. Question
1 pointsભારત સરકાર અધિનિયમ 1919 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો અને 1922માં અસ્તિત્વમાં આવ્યો.
2. તેના દ્રારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેંદ્ર નું નિયંત્રણ હળવું થયું.
3. તેમ છતાં આ અધીનિયમે પ્રાંતીય સૂચી વિશે કાયદા ઘડવા કેન્દ્રિય ધારાસભાને રજુ કરવા અધિકૃત કરી હતી.
4. આ અધીનીયમે પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી હતી.CorrectIncorrect - Question 30 of 100
30. Question
1 pointsગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ (1858) ની જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
CorrectIncorrect - Question 31 of 100
31. Question
1 pointsનીચે પૈકી ક્યાં એક્ટને મોન્ટેગ્યું – ચેમ્સ ફોર્ડ સુધારા પણ કહેવાય છે?
CorrectIncorrect - Question 32 of 100
32. Question
1 pointsહિન્દ સરકારનો ધારો 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
1. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી શાસન પધ્ધતિ (ડાઈ-આર્કી) ને નાબુદ કરી.
2. આ ધારાએ તમામ 11 પ્રાંતોમાં દ્વીગૃહી પ્રથા દાખલ કરી.
3. અનુસુચિત જાતી, સ્ત્રિયો, અને કામદારો મતે અલગ મતદાર મંડળો પુરા પાડી તેને કોમી પ્રતીનીધીત્વનો સિધ્ધાંત રજુ કર્યો.CorrectIncorrect - Question 33 of 100
33. Question
1 pointsવોઈસરોયની સેન્ટ્રલ ધારાકીય કારોબારી સૌપ્રથમ કયા ભારતીયને સ્થાન મળ્યું?
CorrectIncorrect - Question 34 of 100
34. Question
1 pointsભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી સાચા વિધાના ચકાસો.
1. આમાં બ્રિટીશ પ્રાંતો અને દેશી રિયાસતોને ભેગા કરીને અખિલ ભારતીય સંઘ (ALL INDIA FEDARATION) બનવાની વાત કરી.
2. કેન્દ્ર માં દ્વૈત શાસન પ્રણાલી (ડાઈ-આર્કી) ની શરૂઆત કરવામાં આવી.CorrectIncorrect - Question 35 of 100
35. Question
1 pointsબંધારણ સભા વિશે નીચેના સાચા વિધાનો ચકાસો
1. M.N રોય દ્રારા 1934 માં સૌપ્રથમ વાર સત્તાવાર બંધારણ સભાની માંગણી કરવામાં આવી હતી.
2. બંધારણ 26 જાન્યુઆરી 1950 નાં રોજ લાગુ કરવામાં આવ્યું હતું.
3. બંધારણ અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખવામાં આવ્યું હતું.CorrectIncorrect - Question 36 of 100
36. Question
1 pointsભારતીય બંધારણનાં ઘડવા બાબતે નીચે પૈકી ક્યાં વિધાનો સાચા છે?
1. કેટલાક રજવાડાઓનું બંધારણ સભામાં પ્રતીનીધત્વ કરવામાં આવ્યું ન હતુ.
2. બંધારણ સભાની ચુંટણીઓ સીધી હતી પરંતુ મર્યાદિત મતાધિકાર સાથે
3. બંધારણ સભા પણ કામ ચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી.
4. કેટલીક બંધારણીય જોગવાઈઓ 26,જાન્યુઆરી 1950 પહેલા અમલમાં આવી હતી.CorrectIncorrect - Question 37 of 100
37. Question
1 pointsબંધારણ સભાની ચુંટણીમાં મહિલાની સીટોનાં અધ્યક્ષ કોણ હતા?
CorrectIncorrect - Question 38 of 100
38. Question
1 pointsડો.રાજેન્દ્ર પ્રસાદનાં કાર્યભાર સાંભળ્યા પેહલા સંવિધાન સભાનાં અસ્થાયી અધ્યક્ષ કોણ હતા?
CorrectIncorrect - Question 39 of 100
39. Question
1 pointsઆમુખમાં દર્શાવ્યા પ્રમાણે નીચે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે?
1. ન્યાય – સામાજિક, આર્થિક, રાજકીય.
2. સ્વંત્રતા – વિચાર,અભિવ્યક્તિ ,માન્યતા ,અને શ્રદ્ધા.
3. સમાનતા – દરજ્જોની તક
4. બંધુત્વ – એક નાગરિત્વ દ્રારાCorrectIncorrect - Question 40 of 100
40. Question
1 pointsગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિ. એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા ,1995 કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવેલ છે કે …..
CorrectIncorrect - Question 41 of 100
41. Question
1 pointsઆમુખમાં 42ndમાં બંધારણીય સુધારો 1976 દ્રારા કયા શબ્દ ઉમેરવામાં આવતા હતા.
CorrectIncorrect - Question 42 of 100
42. Question
1 pointsભારતે આમુખનું પ્રાવધાન કયા દેશમાંથી લીધેલ છે.
CorrectIncorrect - Question 43 of 100
43. Question
1 pointsઆમુખ મુજબ ભારતમાં ગણતંત્ર એટલે શું?
CorrectIncorrect - Question 44 of 100
44. Question
1 pointsનીચે પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. ચોથી અનુસૂચિ – રાજ્યસભામાં બેઠકોની ફાળવણી
2. દસમી અનુસૂચિ – ધારાસભાઓમાં સભ્યોની ગેરલાયક હોવાની બાબત
3. સાતમી અનુસૂચિ – કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી
4. છઠ્ઠી અનુસૂચિ – કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટની જોગવાઈCorrectIncorrect - Question 45 of 100
45. Question
1 pointsનીચે પૈકી કઈ અનુસૂચિમાં પંચાયતની જોગવાઈ છે?
CorrectIncorrect - Question 46 of 100
46. Question
1 points71માં બંધારણીય સુધારા 1992 દ્રારા કઈ ભાષાઓને ઉમેરવા માટે 8મી અનુસૂચિમાં સંશોધન કરવામાં આવ્યું?
1.કોકણી 2.મણિપુરી 3.નેપાલી 4.મૈથીલીCorrectIncorrect - Question 47 of 100
47. Question
1 pointsઅનુચ્છેદ-3 નાં સંદર્ભમાં ભારતની સંસદની સત્તા બાબતે નીચેના કયા વિધાનો સાચા છે?
1. સંસદ રાજ્યોનાં પુનર્ગઠન વિશેનું વિધેયક બીલ માત્ર રાષ્ટ્રપતિની પુર્વસંમતીથી જ દાખલ કરી શકે.
2. વિધેયકને મંજુરી આપતા પેહલા રાષ્ટ્રપતિએ બીલને રાજ્યની ધારાસભાનાં સુચન માટે મોકલે છે.
3. રાજ્ય દ્રારા આપવામાં આવેલ સલાહને માનવા માટે રાષ્ટ્રપતિ બાધિત છે.CorrectIncorrect - Question 48 of 100
48. Question
1 pointsભાષા આધારિત રાજ્યોનાં સંદર્ભમાં નીચેના સાચા વિધાનો ચકાસો.
1. S.K દ્રારા સમિતિએ ભાષા આધારિત વિચારને નકાર્યો હતો.
2. JVP સમિતિએ અમુક શરતો સાથે ભાષા આધારિત વિચારને સ્વીકાર્યો હતો.
3. પહેલી વાર ભાષા આધારિત રાજ્યોમાં મદ્રાસમાંથી આંધ્રપ્રદેશની સ્થાપના કરવામાં આવી હતી.CorrectIncorrect - Question 49 of 100
49. Question
1 pointsભાષા આધારિત રાજ્યમાં ફઝલ અલી કમીશન માટે કયું વિધાન સાચું છે?
CorrectIncorrect - Question 50 of 100
50. Question
1 pointsસિક્કિમ રાજ્ય વિશે સાચા વિધાનો ચકાસો.
1. 36માં બંધારણીય સુધારા દ્રારા સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય બનાવાયું.
2. તે પેહલા સિક્કિમ યોગ્ય રાજાનાં શાસનમાં હતું.CorrectIncorrect - Question 51 of 100
51. Question
1 pointsસંપૂર્ણ સંખ્યા 300 ની પુરોગામી સંખ્યા જણાવો.
CorrectIncorrect - Question 52 of 100
52. Question
1 pointsબે સંખ્યાઓના વર્ગોનો સરવાળો 305 છે. જો તેમાંથી કોઈ એક સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા શોધો.
CorrectIncorrect - Question 53 of 100
53. Question
1 pointsપ્રથમ અવિભાજ્ય સંખ્યા કઈ છે?
CorrectIncorrect - Question 54 of 100
54. Question
1 pointsતે મોટામાં મોટી સંખ્યા કઈ છે કે જેના વડે 47, 95 અને 187 ને ભાગતાં શેષ સમાન મળે?
CorrectIncorrect - Question 55 of 100
55. Question
1 points1 કિ. મી = ………… માઈલ
CorrectIncorrect - Question 56 of 100
56. Question
1 points1/3, 1/5, 3/7, 2/9 પૈકી સૌથી નાનો અપૂર્ણાંક જણાવો.
CorrectIncorrect - Question 57 of 100
57. Question
1 pointsCorrectIncorrect - Question 58 of 100
58. Question
1 pointsCorrectIncorrect - Question 59 of 100
59. Question
1 points4/5 – 2/10 =?
CorrectIncorrect - Question 60 of 100
60. Question
1 pointsનીચે આપેલ પૈકી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી?
CorrectIncorrect - Question 61 of 100
61. Question
1 points18, 24 અને 30 નો લ.સા.અ. શોધો.
CorrectIncorrect - Question 62 of 100
62. Question
1 points2/3, 4/5, 1/7 અને 9/7 નો ગુ.સા.અ. શોધો.
CorrectIncorrect - Question 63 of 100
63. Question
1 pointsકોઈ બે સંખ્યાઓનો લ.સા.અ. 120 અને ગુ.સા.અ. 4 છે. જો તે બંનેમાંથી કોઈ એક સંખ્યા 8 હોય તો બીજી સંખ્યા શોધો.
CorrectIncorrect - Question 64 of 100
64. Question
1 pointsજો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 હોય તો નીચેનામાંથી કયું તેનો લ.સા.અ. ન હોઈ શકે?
CorrectIncorrect - Question 65 of 100
65. Question
1 pointsએવી મોટામાં સંખ્યા શોધો કે જેના વડે 29, 60 અને 103ને ભાગતા શેષ અનુક્રમે 5, 12 અને 7 વધે?
CorrectIncorrect - Question 66 of 100
66. Question
1 points32×48÷6+23×8÷4-22 નું સાદુંરૂપ આપો.
CorrectIncorrect - Question 67 of 100
67. Question
1 points72-18{4 ના 4÷3×2×6-(18+23)} નું સાદુંરૂપ આપો.
CorrectIncorrect - Question 68 of 100
68. Question
1 points96÷24×12+48-69÷23 નું સાદુંરૂપ આપો.
CorrectIncorrect - Question 69 of 100
69. Question
1 points2 + 2 ÷ 2 × 2 – 2 × 2 + 2 = ?
CorrectIncorrect - Question 70 of 100
70. Question
1 points638 + 254 ÷ 8 × 4 = ………….
CorrectIncorrect - Question 71 of 100
71. Question
1 pointsએક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P,Q,R,S,T,U, અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો.
P અને Q સાથે કામ નહિ કરે.
T અને R સાથે કામ નહિ કરે.
U અને T સાથે કામ કરવા ઈચ્છે છે.
તો નીચે પૈકી કયા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે?CorrectIncorrect - Question 72 of 100
72. Question
1 pointsવિધાનો:
1. T ને P કરતાં ઓછા ગુણ મળ્યા.
2. T ને J કરતાં વધારે ગુણ મળ્યા.
3. J ને સૌથી ઓછા ગુણ મળ્યા.
4. Q ને P કરતાં વધારે ગુણ મળ્યા.
જો ઉપરના તમામ વિધાનો સાચા હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું નથી?CorrectIncorrect - Question 73 of 100
73. Question
1 points‘અડધી સદીની વાંચન યાત્રા’ ના લેખક કોણ છે?
CorrectIncorrect - Question 74 of 100
74. Question
1 pointsનીચે આપેલ વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય ત્રણ કરતાં જુદો પડે છે. તે વિકલ્પ કયો હશે?
CorrectIncorrect - Question 75 of 100
75. Question
1 pointsનીચે આપેલું સમીકરણ સાચું થાય તે માટે કઈ બે સંખ્યાઓની અદલાબદલી કરવી પડે?
55+32-4*(1*12)+(16÷4)=31CorrectIncorrect - Question 76 of 100
76. Question
1 pointsસિંધુ ખીણની સભ્યતા (civilization)નું નીચેના પૈકી કયાં સ્થળ ભારતમાં આવેલ છે?
1. મોહેંજો દડો 2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala) 4. ધોલાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.CorrectIncorrect - Question 77 of 100
77. Question
1 pointsસિંધુ (સંસ્કૃતિના) લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરૂષ દેવતા કોણ હતા?
CorrectIncorrect - Question 78 of 100
78. Question
1 pointsઅવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?
CorrectIncorrect - Question 79 of 100
79. Question
1 pointsસિંધુખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા…… નામના પથ્થરની બનેલી હતી.
CorrectIncorrect - Question 80 of 100
80. Question
1 pointsપાણિની……….ના પ્રખ્યાત વિદ્વાન હતા.
CorrectIncorrect - Question 81 of 100
81. Question
1 pointsસામવેદ એ ……માં લખાયેલ છે?
CorrectIncorrect - Question 82 of 100
82. Question
1 pointsપ્રાગ વૈદિક આર્યોનો ધર્મ મુખ્યત્વે …….. હતો.
CorrectIncorrect - Question 83 of 100
83. Question
1 pointsનીચેના પૈકી કયા વેદમાં અનિષ્ટ તત્વો (evil) અને રોગના નિવારણ માટેના જાદુઈ વશીકરણ અને મંત્રોનો ઉલ્લેખ છે?
CorrectIncorrect - Question 84 of 100
84. Question
1 pointsમહત્વના વૈદિક દેવતાઓ ઈન્દ્ર, …..અને અગ્નિ છે?
CorrectIncorrect - Question 85 of 100
85. Question
1 pointsનીચેના પૈકી કોણ એ જૈનોના 24 તીર્થકરોમાંના એક ન હતા?
CorrectIncorrect - Question 86 of 100
86. Question
1 pointsજૈન ધર્મના ત્રણ સિદ્ધાંતો, કે જે ‘ત્રિરત્ન’ તરીકે ઓળખાય છે તે …. છે?
1. સમ્યક દર્શન 2. સમ્યક જ્ઞાન 3. સમ્યક ચરિત્ર 4. સમ્યક વાણી
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.CorrectIncorrect - Question 87 of 100
87. Question
1 pointsવર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂલતઃ…… કહેવાતા હતા.
CorrectIncorrect - Question 88 of 100
88. Question
1 pointsનીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. હિંદુ કુશના પર્વતમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડના વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું.
2. બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનીયન અને ગ્રીક (Hellenistic) શૈલીઓનો સંગમ હતો.
3. બામિયાનના બુદ્ધ અવશેષો UNESCO ની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?CorrectIncorrect - Question 89 of 100
89. Question
1 pointsકાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે?
CorrectIncorrect - Question 90 of 100
90. Question
1 pointsબૌદ્ધ ધર્મ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાન સત્ય છે?
CorrectIncorrect - Question 91 of 100
91. Question
1 pointsનીચેના પૈકી બે વિધાનો વાંચી સાચો જવાબ પસંદ કરો.
1. ઈ.સ.323 માં એલેકઝાન્ડરનું મૃત્યુ થયું.
2. તેના મૃત્યુ બાદ સિંધુ નદી પરનું ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું.CorrectIncorrect - Question 92 of 100
92. Question
1 pointsઆરબ હુમલાખોરો દ્વારા ઈ.સ. 725 માં નાશ કરાયા બાદ ઈ.સ. 815 માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યુ?
CorrectIncorrect - Question 93 of 100
93. Question
1 pointsગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું?
CorrectIncorrect - Question 94 of 100
94. Question
1 pointsકયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું?
CorrectIncorrect - Question 95 of 100
95. Question
1 pointsકયા મૌર્ય રાજાએ આ વિશ્વ (જન્મ) અને આગામી વિશ્વમાં (જન્મમાં) લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત્ત તરીકે ઓળખાતા વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી હતી?
CorrectIncorrect - Question 96 of 100
96. Question
1 pointsગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ છે. તે કોના દ્વારા બનાવવામાં આવેલ છે?
CorrectIncorrect - Question 97 of 100
97. Question
1 pointsશૃંગ કાળ દરમ્યાન…એ સાકેત અને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું.
CorrectIncorrect - Question 98 of 100
98. Question
1 pointsરૂદ્રદમનના ઈ.સ. 150ના જૂનાગઢના શિલાલેખો ……… માં છે.
CorrectIncorrect - Question 99 of 100
99. Question
1 pointsકયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે?
CorrectIncorrect - Question 100 of 100
100. Question
1 pointsરોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતાં હતાં?
CorrectIncorrect